શાળાના અને શાળાની પ્રવૃતિઓના પ્રચાર-પ્રસાર માટે આ બ્લોગનું નિર્માણ કરવામાં આવ્યું છે,હવેથી આપણી શાળાની પ્રવૃતિઓ તેમજ ગતિવિધિઓને આ બ્લોગના માધ્યમથી સમાજ સામે મુકવામાં આવશે.
લિ.
રાજેન્દ્રભાઇ આર. જોષી,
રાજેન્દ્રભાઇ આર. જોષી,
આચાર્યશ્રી,સનવાવ પ્રાથમિક શાળા